ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? રાષ્ટ્રપતિ જનરલ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ જનરલ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અનુસાર લોકસભા સત્રની બે બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધવો જોઇએ નહીં ? એક વર્ષ છ માસ નવ માસ 200 દિવસ એક વર્ષ છ માસ નવ માસ 200 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ નાગરિક કોને કહેવાય ? આપેલ તમામ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ ન્યાયમૂર્તિ આપેલ તમામ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલને પ્રધાનમંડળની વિરુદ્ધ કામ કરવાનો કોઈ જ અધિકાર નથી. તેમનું સ્થાન બ્રિટનના રાજા જેવું છે" આ વિધાન રાજ્યપાલના હોદ્દા વિશે કોણે કહ્યું હતું ? સરોજિની નાયડુ એચ.વી. કામથ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર સરોજિની નાયડુ એચ.વી. કામથ કનૈયાલાલ મુનશી ડૉ.આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ? ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં ભારત પ્રદેશની તમામ અદાલતોમાં સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં ફક્ત સર્વોચ્ચ અદાલતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP