ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? જનરલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન જનરલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંરક્ષણ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ? પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ વી. પી. સિંહ પી. વી. નરસિંહરાવ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ વી. પી. સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિકત્વ'ની સમજૂતી ભારતના બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? પાંચ સાત છ આઠ પાંચ સાત છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___? 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય 26 જાન્યુઆરી 1997 પછી થયો હોય 1 જાન્યુઆરી 1949 પછી થયો હોય 26 જાન્યુઆરી 1950 પછી થયો હોય 15 ઓગસ્ટ 1947 પછી થયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 થી 18 કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1989 1988 1993 1990 1989 1988 1993 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP