ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

પી. વી. નરસિંહરાવ
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ
વી. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

નવ અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
બે અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ ભારતીય જન્મદાતા નાગરિક માનવામાં આવશે, જેનો જન્મ ___?

26 જાન્યુઆરી 1997 પછી થયો હોય
1 જાન્યુઆરી 1949 પછી થયો હોય
26 જાન્યુઆરી 1950 પછી થયો હોય
15 ઓગસ્ટ 1947 પછી થયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP