ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન જનરલ સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ? રાજ્યપાલ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલ વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત જાતિઓ માટે રાષ્ટ્રીય કમિશન અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 332 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 આર્ટિકલ – 338 આર્ટિકલ – 332 આર્ટિકલ – 335 આર્ટિકલ – 342 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના આર્ટિકલ–7 મુજબ કઇ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યકિત ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 1 માર્ચ, 1947 15 ઓગસ્ટ, 1947 1 જાન્યુઆરી, 1948 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચતમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -10 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP