ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
શપથવિધિ થતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે.

બ્રિટીશ કાયદાનું શાસન
અમેરીકન કાયદાનું શાસન
ફ્રેન્ચ કાયદાનું શાસન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ?

દયાનંદ સ્વામી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
માન. રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઇઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે ?

ભારત સરકાર
ખાનગી કંપનીઓ
રાજ્ય સરકાર
જાહેર ક્ષેત્રના એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP