ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ?

રાષ્ટ્રપતિ
શપથવિધિ થતી નથી
વડાપ્રધાન
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

સ્પીકર
સોલીસીટર જનરલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ?

લોર્ડ ફ્રાંસ
લોર્ડ મિન્ટો
હોબ હાઉસ
એમ્બરલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ?

510 કરતાં વધુ નહીં
530 કરતાં વધુ નહીં
515 કરતાં વધુ નહીં
520 કરતાં વધુ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP