ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

મુખ્યમંત્રી
લોકસભાના સ્પીકર
વિધાનસભાના સ્પીકર
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ?

આપેલ બંને
રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ
એક પણ નહીં
સામાન્ય કાયદાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે ?

અનુચ્છેદ -47(ક)
અનુચ્છેદ -50(ક)
અનુચ્છેદ -51(ક)
અનુચ્છેદ -57(બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP