ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

ભારતના રાષ્ટ્રપતિ
ભારતનું ચૂંટણી પંચ
ભારતની સર્વોચ્ચ અદાલત
ભારતના વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
4 વર્ષ
5 વર્ષ
7 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

મુખ્ય ચૂંટણી કમિશનર
સંસદ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?

નાણાં
ગૃહ બાબતો
ઉદ્યોગ અને ખનિજ
કાનૂની બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP