ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતની સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ... લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી આપેલ પૈકી કોઈ નહીં લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન લોકસભાના વિરોધ પક્ષના નેતા ગૃહ મંત્રી ભારતના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ? જે. બી. કૃપલાણી અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં બી. આર. આંબેડકર જે. બી. કૃપલાણી અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર આપેલ પૈકી કોઈ નહીં બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP