ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ? સમય નિશ્ચિત નથી ચાર મહિના છ મહિના આઠ મહિના સમય નિશ્ચિત નથી ચાર મહિના છ મહિના આઠ મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું છે ? ઓડિસા આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ઓડિસા આંધ્ર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 અનુચ્છેદ-360 અનુચ્છેદ-357 અનુચ્છેદ-365 અનુચ્છેદ-352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-168 અનુચ્છેદ-202 અનુચ્છેદ-200 અનુચ્છેદ-201 અનુચ્છેદ-168 અનુચ્છેદ-202 અનુચ્છેદ-200 અનુચ્છેદ-201 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP