ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના રાષ્ટ્રપતિ ભારતનું ચૂંટણી પંચ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ? 368 377 410 386 368 377 410 386 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ ___ માંથી લેવામાં આવ્યો છે. બ્રિટીશ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં ફ્રેન્ચ કાયદાનું શાસન અમેરીકન કાયદાનું શાસન બ્રિટીશ કાયદાનું શાસન આપેલ પૈકી કોઈ નહીં ફ્રેન્ચ કાયદાનું શાસન અમેરીકન કાયદાનું શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરિકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરિકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP