ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ફક્ત રાજ્યસભા કોઈ પણ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાં ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાશે નહી ક્યાં અનુચ્છેદમાં આવી જોગવાઈ છે ? અનુચ્છેદ 111 અનુચ્છેદ 109 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 અનુચ્છેદ 111 અનુચ્છેદ 109 અનુચ્છેદ 110 અનુચ્છેદ 108 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો. કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત સુંદરલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી કાંતિલાલ દેસાઈ જયશંકર શેલત સુંદરલાલ દેસાઈ પ્રફુલચંદ્ર ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય કટોકટી (અનુચ્છેદ 352)ને મંજૂર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 242 358 338 226 242 358 338 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP