ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ?

અનુચ્છેદ 352
અનુચ્છેદ 307
અનુચ્છેદ 312
અનુચ્છેદ 310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નાગરિકોનો પછાત વર્ગ
પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ?

અનુચ્છેદ 48 A
અનુચ્છેદ 47 A
અનુચ્છેદ 50 A
અનુચ્છેદ 49 A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP