ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? IIM કોલકાતા IIM અમદાવાદ નીતિ આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ IIM કોલકાતા IIM અમદાવાદ નીતિ આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા રાજ્ય સભા માન. રાષ્ટ્રપતિ આપેલ બધા જ લોકસભા રાજ્ય સભા માન. રાષ્ટ્રપતિ આપેલ બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? યુ.એન. ઢેબર ગણેશ વી. માવલંકર ક.મા.મુનશી હુકુમ સિંઘ યુ.એન. ઢેબર ગણેશ વી. માવલંકર ક.મા.મુનશી હુકુમ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? આર્થિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં વિપક્ષના નેતા વિનંતી કરે તો મુખ્યમંત્રી કહે તો સરખા મત થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP