કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ? IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ? વિશાખાપટનમ જામનગર કોલકત્તા કોચી વિશાખાપટનમ જામનગર કોલકત્તા કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સ્થપાયેલી આયુર્વેદ ક્ષેત્રેની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા શહેરમાં આવેલી છે ? બેંગાલુરુ જામનગર પુણે અમદાવાદ બેંગાલુરુ જામનગર પુણે અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે પ્રસાદ યોજના અંતર્ગત ગુજરાતના સોમનાથની પસંદગી કરાઈ છે. પ્રસાદ યોજના વર્ષ 2015 માં શરૃ કરવામાં આવી હતી. એસોસીએશન ઓફ બુદ્ધિસ્ટ ટૂર ઓપરેટર (ARTO)આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન તાજેતરમાં નવી દિલ્હી ખાતે થયું હતું. પ્રસાદ યોજના અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરાઈ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 'ન્યુક્લિયર સિદ્ધાંત' ક્યાં વર્ષમાં અપનાવ્યો હતો ? 2002 2004 2005 2003 2002 2004 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમનો જન્મ ક્યાં થયો હતો ? કોલકાતા આસનસોલ દુર્ગાપુર સિલિગુડી કોલકાતા આસનસોલ દુર્ગાપુર સિલિગુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP