ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સી.રાજગોપાલાચારી સરોજિની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કનૈયાલાલ મુનશી સી.રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ? ધારા-2 (ઘ) ધારા-5 ધારા-2 (ક) ધારા-3 ધારા-2 (ઘ) ધારા-5 ધારા-2 (ક) ધારા-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1958 1956 1962 1960 1958 1956 1962 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સિક્કિમને કયા વર્ષે ભારતમાં રાજ્ય તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું ? ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1977 ઈ.સ.1975 ઈ.સ.1973 ઈ.સ.1971 ઈ.સ.1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP