ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના જોડકાં જોડો. અ. a. સમાનતાનો અધિકારb. નિઃશુલ્ક કાનુની સહાય c. મૌલિક કર્તવ્ય d. અશકત વર્ગોનું કલ્યાણ બ. 1. આર્ટીકલ 51(A)2. આર્ટીકલ 46 3. આર્ટીકલ 14 4. આર્ટીકલ 39 (A) 3, 4, 1, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 4, 1, 3, 2 3, 4, 1, 2 1, 4, 2, 3 3, 4, 2, 1 4, 1, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો એક ભાગ છે એમ કહ્યું ? એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા આપેલ તમામ કેશવાનંદ ભારતી બેરુબારી યુનિયન એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા આપેલ તમામ કેશવાનંદ ભારતી બેરુબારી યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1953 ઈ.સ.1952 ઈ.સ.1955 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1952 ઈ.સ.1955 ઈ.સ.1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? રાંચી બેંગ્લોર હૈદરાબાદ મુંબઈ રાંચી બેંગ્લોર હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP