ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 356 358 352 354 356 358 352 354 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્રપ્રસાદ જ્ઞાની ઝેલસિંહ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્રપ્રસાદ જ્ઞાની ઝેલસિંહ વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે... એક પણ નહિ વિશેષધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. જન્મસિદ્ધ અધિકાર છે. એક પણ નહિ વિશેષધિકાર છે. નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી. જન્મસિદ્ધ અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-325 અનુચ્છેદ-329 અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP