ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ? નાણાપંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર આયોજન પંચ નાણાપંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ-133(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ઘીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 324 કલમ – 320 કલમ – 322 કલમ – 326 કલમ – 324 કલમ – 320 કલમ – 322 કલમ – 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? સ્પીકરને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને સ્પીકરને રાષ્ટ્રપતિને મુખ્ય પ્રધાનને વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP