ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 280 281 279 283 280 281 279 283 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન જહોન મથાઈ સી. ડી. દેશમુખ આર. કે. સન્મુખમ શેટ્ટી લિયાકતઅલી ખાન જહોન મથાઈ સી. ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ? અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભા સ્પીકર પ્રધાનમંત્રી રાજ્યસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ લોકસભા સ્પીકર પ્રધાનમંત્રી રાજ્યસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લદાય ત્યારે રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે કોણ કામ કરે છે ? આપેલ બંને મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ આપેલ બંને મુખ્ય સચિવ આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP