ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 એકેય નહીં 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 9 ડીસેમ્બર 1946 એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 324 કલમ – 320 કલમ – 322 કલમ – 326 કલમ – 324 કલમ – 320 કલમ – 322 કલમ – 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ દશમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી રહેશે.' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 345 આર્ટિકલ - 334 આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 આર્ટિકલ - 345 આર્ટિકલ - 334 આર્ટિકલ - 343 આર્ટિકલ - 348 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 50 49 48 51 50 49 48 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP