ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. પ્રધાનમંત્રી આપેલ ત્રણેયને રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજને પ્રધાનમંત્રી આપેલ ત્રણેયને રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1930 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 337 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ? નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ દશમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP