ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજને આપેલ ત્રણેયને પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના જજને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વતંત્ર ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી સી. રાજગોપાલાચારી એમ.એચ. કણિયા મોતીલાલ સેતલવાડ એ.એસ.એહમદી સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે ? 01 થી 10 વર્ષ 07 થી 18 વર્ષ 10 થી 12 વર્ષ 06 થી 14 વર્ષ 01 થી 10 વર્ષ 07 થી 18 વર્ષ 10 થી 12 વર્ષ 06 થી 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ કારોબારી રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ કારોબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP