Talati Practice MCQ Part - 6
73મો બંધારણીય સુધારો થતાં ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 ઘડાયો ?

ચીમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
બાબુભાઈ પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

પુલકેશી બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
શેરશાહ સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
લૉર્ડ નોર્થબ્રુક
વેલેન્ટાઈન ચિરોલ
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત
છોટુભાઈ પુરાણી
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. - કૃદંત ઓળખાવો.

હેત્વર્થ કૃદંત
ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP