સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

ઉત્તર
પૂર્વ
પશ્ચિમ
દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સત્યેન્દ્રનાથ બોઝ
સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

મામલતદારશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
સરપંચશ્રીએ
કલેકટરશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

ત્રિપુરા
તેલંગણા
ઉત્તરાખંડ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP