સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વનો સૌથી મોટો દૂધ નિકાસકાર દેશ ક્યો છે ? ન્યુઝીલેન્ડ ચીન અમેરિકા જર્મની ન્યુઝીલેન્ડ ચીન અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? આદુ અઘેડો અરડૂસી અશ્વગંધા આદુ અઘેડો અરડૂસી અશ્વગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ નારદ વિશ્વકર્મા કાર્તિકેય કામદેવ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? કુંભારીયા પાલીતાણા તારંગા ગિરનાર કુંભારીયા પાલીતાણા તારંગા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. આપેલ બંને CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP