સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

મૈત્રક - વલભી
ચાવડા - દ્વારવતી
સોલંકી - પાટણ
ગુપ્ત - ગિરિનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?

જીનિવા
મોસ્કો
લન્ડન
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP