સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી
પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન
જ્યોતીન્દ્ર હ‌. દવે - રેતીની રોટલી
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ભેજ સંરક્ષણ
જમીન સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન ખરી પડવાં
આમાંથી કોઈ નહીં
પાન પીળા પડવાં
પાન લાલ થવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

સરોદ
તબલા
બંસરી
વાયોલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP