ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

લોકસભાના વિરોધપક્ષના નેતા
ગૃહ મંત્રી
વડાપ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ કલાઈવ
લોર્ડ વોરનહેસ્ટીંગ્સ
લોર્ડ રીપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___

રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો
સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો
ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને
ભારતના દરેક નાગરિકને
આપેલ પૈકી કોઈ પણ નહીં
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

24 જાન્યુઆરી, 1950
23 એપ્રિલ, 1949
26 જાન્યુઆરી, 1948
15 જુલાઈ, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP