ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 10 નવેમ્બર 1950 26 જાન્યુઆરી 1950 2 ઓક્ટોબર 1950 15 ઓગસ્ટ 1948 10 નવેમ્બર 1950 26 જાન્યુઆરી 1950 2 ઓક્ટોબર 1950 15 ઓગસ્ટ 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP