ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ
મેટ્રોપોલિટન અધિનિયમ
ગ્રામપંચાયત અધિનિયમ
નગરપાલિકા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
કેબીનેટ મિનીસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP