સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? O2 K2MnO4 MnO2 આપેલ પૈકી એક પણ નહીં O2 K2MnO4 MnO2 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? કમળા કીડની હૃદયના ફેફસા કમળા કીડની હૃદયના ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 90° 45° 120° 60° 90° 45° 120° 60° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે. સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ પરમેન્ગનેટ બોરિક એસિડ સોડિયમ બેન્ઝોનેટ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ પરમેન્ગનેટ બોરિક એસિડ સોડિયમ બેન્ઝોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે ? કાળો ઘેરો વાદળી સફેદ વાદળી-લીલો કાળો ઘેરો વાદળી સફેદ વાદળી-લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP