સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 10,000 100 1000 10 10,000 100 1000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ કયા કારણસર થાય છે ? ધૂળના રજકણો કાર્બન ડાયોક્સાઈડ પાણીની વરાળ હિલિયમ ધૂળના રજકણો કાર્બન ડાયોક્સાઈડ પાણીની વરાળ હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? આપેલ ત્રણેય સૂર્યપ્રકાશ CO2 અને પાણી કલોરોફિલ આપેલ ત્રણેય સૂર્યપ્રકાશ CO2 અને પાણી કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાંધવાના ગેસના બાટલામાં ખરાબ વાસવાળો કયો વાયુ થોડા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે ? ઇથેન આમાંનું એકેય નહીં મિથેન મરકેપ્ટન ઇથેન આમાંનું એકેય નહીં મિથેન મરકેપ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP