સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્મા વિકિરણ ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 7% 10% 20% 4% 7% 10% 20% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? ફોલિક એસિડ એમિનો એસિડ એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એમિનો એસિડ એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Hg > Ag > Cu > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au Hg > Ag > Cu > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર જ્હોન હંટર પીટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જ્હોન હંટર પીટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? ઉકાળવું તળવું ઉકળતા પાણીમાં બાફવું વરાળ આપવી ઉકાળવું તળવું ઉકળતા પાણીમાં બાફવું વરાળ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP