સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નિર્ગમન
ઉષ્મા નયન
ઉષ્મા વિકિરણ
ઉષ્માવહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ?

ફોલિક એસિડ
એમિનો એસિડ
એસ્કોર્બિક એસિડ
કેલ્શિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ?

ઉકાળવું
તળવું
ઉકળતા પાણીમાં બાફવું
વરાળ આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP