સામાન્ય વિજ્ઞાન (General Science)
કઠોળને ફણગાવવાના કયા લાભો છે ?

વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે.
ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે.
ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
જમણા ક્ષેપકમાં
ડાબા કર્ણકમાં
ડાબા ક્ષેપકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP