GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે. તો તે સંખ્યા કઈ ? 60 50 100 20 60 50 100 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 વિદ્યુત - ઊર્જાનું પાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ? વિદ્યુત જનરેટર વિદ્યુત ઓવન વિદ્યુત મોટર વિદ્યુત ઈસ્ત્રી વિદ્યુત જનરેટર વિદ્યુત ઓવન વિદ્યુત મોટર વિદ્યુત ઈસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ‘ઈવા ડેવ’ ઉપનામ ધરાવતા લેખકનું નામ જણાવો. એન્ટન ચેખોવ દિલીપ રાણપુરા પ્રફુલ્લ દવે નટવરલાલ બુચ એન્ટન ચેખોવ દિલીપ રાણપુરા પ્રફુલ્લ દવે નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બારડોલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? સુરત રાજકોટ પોરબંદર દાહોદ સુરત રાજકોટ પોરબંદર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી ક્યા પ્રાંત હતા? વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ લોધાવાડ, ગોહિલવાડ, હાલાર ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ હાલાર, લોધાવાડ, ઝાલાવાડ વાઘેલાવાડ, ઝાલાવાડ, સોરઠ લોધાવાડ, ગોહિલવાડ, હાલાર ઝાલાવાડ, સોરઠ, ગોહિલવાડ હાલાર, લોધાવાડ, ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અનુશ્રુતિ પ્રમાણે કોણે બતાવેલી જગ્યા ઉપર વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી ? રાણી ઉદયમતી મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી અણહિલ ભરવાડ રાણી ઉદયમતી મામા સુરપાળ પંચાસરના રાજા જયશિખરી અણહિલ ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP