GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

23 લિટર
20 લિટર
21 લિટર
10 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?

પુરુષ : રૂા. 27.50, સ્ત્રી : રૂા. 22.50
પુરુષ : રૂા. 25, સ્ત્રી : રૂા. 20
પુરુષ : રૂા. 30, સ્ત્રી : રૂા. 25
પુરુષ : રૂા. 32.50, સ્ત્રી : રૂા. 27.50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ક્યા તત્ત્વને લાગુ પડે છે ?

ફોસ્ફરસ
કોબાલ્ટ
આપેલ પૈકી એક પણ નહીં
નિકલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વહોરા કોમની લોકવાયકા મુજબ અરબસ્તાનથી ખંભાત પધારેલા મુસ્લિમ બીરાદરે કુવામાં તીર મારતાં કુવો પાણીથી છલકાઈ ગયો અને તે પાણી પીનાર હિન્દુ કાકા કાકીએ શરત મુજબ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને તેઓ વહોરા કહેવાયા. આ મુસ્લિમ બીરાદર કોણ ?

રસુલ સુલતાન
ફૈઝુદ્દીન
ફતેહ મહમ્મદ
અબદલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP