ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? મૈસુર જયપુર હૈદરાબાદ લખનઉ મૈસુર જયપુર હૈદરાબાદ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ? ચિનાબ સિંધુ ગંગા સરસ્વતી ચિનાબ સિંધુ ગંગા સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ? ગુજરાત ઓરિસ્સા હિમાચલ પ્રદેશ કર્ણાટક ગુજરાત ઓરિસ્સા હિમાચલ પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ગાયકવાડની હવેલી - રાજકોટ રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર નીલમબાગ પેલેસ - ભાવનગર ગાયકવાડની હવેલી - રાજકોટ રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર નીલમબાગ પેલેસ - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ આસામ મણિપુર આંધ્ર પ્રદેશ છત્તીસગઢ આસામ મણિપુર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP