ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'વિશાખા' નો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે ? મહારાષ્ટ્ર પંજાબ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ? રૂકમણી દેવી ડૉ. પદ્મા સુબ્રમણ્યમ યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર સોનલ માનસિંહ રૂકમણી દેવી ડૉ. પદ્મા સુબ્રમણ્યમ યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર સોનલ માનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? બિહાર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? કાંસીજોડા રમઝોળ સુરંદો પાવરી કાંસીજોડા રમઝોળ સુરંદો પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP