ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

ઓડીશા શૈલી
ખજુરાહો શૈલી
સોલંકી શૈલી
નાયકા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ?

મહારાષ્ટ્ર
ગોવા
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP