ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

વાંસળી - પંડિત હરિપ્રસાદ
સારંગી - અલી અમઝદ હુસૈન
સિતાર - પંડિત રવિશંકર
શહેનાઈ - બિસમિલ્લા ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ?

મહાત્મા ગાંધી
રામ કૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ?

કલાવંતી
મહાશાળા કલાવંત
કલાશાળા
કલાવંત કારખાનુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે.
આપેલ પૈકી એક પણ નહીં
કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ?

રાધાકૃષ્ણન
જવાહરલાલ નેહરુ
ગોવિંદ વલ્લભ પંત
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP