ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? દુર્ગા ખોટે લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર દુર્ગા ખોટે લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? ચિત્રકળા યુદ્ધકળા નાટ્યકળા નૃત્યકળા ચિત્રકળા યુદ્ધકળા નાટ્યકળા નૃત્યકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ? દારાસિંહ અભિનવ બિન્દ્રા સુશીલ કુમાર યોગેશ્વર દત્ત દારાસિંહ અભિનવ બિન્દ્રા સુશીલ કુમાર યોગેશ્વર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ? કલાવંતી કલાશાળા કલાવંત કારખાનુ મહાશાળા કલાવંત કલાવંતી કલાશાળા કલાવંત કારખાનુ મહાશાળા કલાવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP