ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? નવી દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી કોલકાતા ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? ખ્રિસ્તી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી ખ્રિસ્તી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ગોમબૈયટ્ટા' કઠપૂતળીની કલા મૂળ કયા રાજ્યની છે ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સંગત સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સંગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP