ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ?

ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
શિવાજી
રાજા હર્ષવર્ધન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

સુવર્ણ મંદિર - અમૃતસર
મીનાક્ષી મંદિર -વિજયવાડા
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ?

પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે
આદિત્યરામ વ્યાસ
મૌલાબક્ષ
માસ્ટર વસંત અમૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP