ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ?

મહાબલીપુરમ
કાંચીપુરમ
તિરુવનંતપુરમ્
મદુરાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?
1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા

2 અને 3
3 અને 4
1 અને 2
4 અને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા
હાજી અલી શાહ બુખારી
હાજી અલી શાહ ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ?

સોનું
કાંસુ
ચાંદી
તાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ?

પ્રણય ગીતો
વિરહ ગીતો
વિનોદ ગીતો
કલ્પાંત ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ?

પાબ્લો પિકાસો
એક પણ નહીં
માઈકલ એન્જેલો
લિયોનાર્ડો-દ-વિન્ચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP