ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ? અલ-બલાઘ અન ટુ ધ લાસ્ટ આકાશ કાબુલીવાલા અલ-બલાઘ અન ટુ ધ લાસ્ટ આકાશ કાબુલીવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? મેઘદૂત કિરાતાર્જુનિયમ કુમારસંભવ શિશુપાલ વધ મેઘદૂત કિરાતાર્જુનિયમ કુમારસંભવ શિશુપાલ વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નાટક નૃત્ય આપેલ તમામ સંગીત નાટક નૃત્ય આપેલ તમામ સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કથકલી - કેરળ ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર કથકલી - કેરળ ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? કથ્થક ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી કથ્થક ભરતનાટ્યમ કુચીપુડી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP