ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

કૃષ્ણા સરોવર - તેલંગાણા
નારાયણ સરોવર - ગુજરાત
પંપા સરોવર - કર્ણાટક
પુષ્કર સરોવર - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
મહાભારત
કથોપનિષદ
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP