ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. સંસ્કૃત હિન્દી ગુજરાતી મરાઠી સંસ્કૃત હિન્દી ગુજરાતી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પન્નાલાલ ઘોષ કયા વાદ્યવાદક હતા ? વાયોલિન તબલા સિતાર વાંસળી વાયોલિન તબલા સિતાર વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.A) બિંદુ સરોવર B) નારાયણ સરોવર C) પુષ્કર D) માનસરોવર1) તિબેટ 2) રાજસ્થાન રાજ્ય 3) કચ્છ જિલ્લો 4) ભૂવનેશ્વર શહેર A-2, B-3, C-4, D-1 A-4, B-3, C-2, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-2, B-3, C-4, D-1 A-4, B-3, C-2, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. જરદોશી કામ - ભોપાલ કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશી કામ - ભોપાલ કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી લાલ રંગની મીનાકારી - જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP