સામાન્ય જ્ઞાન (GK) જાહેર બિભિત્સ વર્તાવ માટે ગુજરાત એકટની કઇ કલમ મુજબ શિક્ષા થાય છે ? 110, 117 110, 114 101, 117 110, 107 110, 117 110, 114 101, 117 110, 107 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ? મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ લાલુપ્રસાદ યાદવ જયલલિતા મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ લાલુપ્રસાદ યાદવ જયલલિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કૃતિ અને તેના રચયિતા અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ભરતેશ્વર - બાહુબલિરાસ - શાલિભદ્ર પ્રભાવક ચરિત - કવિ સુભટ રેવંતગિરિરાસુ - વિજયાસેનસૂરિ નેમિનાથચતુષ્પાદિકા - વિનયચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સાહિત્ય અને તેના રચયિતા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. મયૂરશતક - મયૂર ભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી કાદમ્બરી - બાણભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન મયૂરશતક - મયૂર ભટ્ટ રત્નાવલી - કવિ ભટ્ટી કાદમ્બરી - બાણભટ્ટ નાગાનંદ - હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? કાર્બન મોનોકસાઇડ હાઇડ્રોજન સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રોજન ડાયોકસાઇડ કાર્બન મોનોકસાઇડ હાઇડ્રોજન સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રોજન ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ? ગોર્બાચોવ જહોન કેનેડી નાસર માર્શલ ટીટો ગોર્બાચોવ જહોન કેનેડી નાસર માર્શલ ટીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP