ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? ત્રિપુરા છત્તીસગઢ મણિપુર મિઝોરમ ત્રિપુરા છત્તીસગઢ મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. બેરન રાનીખેત કાયલ નારકોન્ડમ બેરન રાનીખેત કાયલ નારકોન્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન (Irrigated land) અંદાજે કેટલા ટકા છે ? 64 26 35 44 64 26 35 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ___ ની બૌની જાતિના ઉપયોગથી થઈ. ડાંગર કઠોળ તેલીબિયાં ઘઉં ડાંગર કઠોળ તેલીબિયાં ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? હીરાપુર મીરપુર કોલકતા કુલ્ટી હીરાપુર મીરપુર કોલકતા કુલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ? આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર આસામ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP