ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ?

મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા
ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા
કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા
કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ?

ડમ્મર મધમાખી
સાતપૂડિયા મધમાખી
ભૂગા મધમાખી
ભમરીયા મધમાખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP