સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
નવલખા મંદિર - ધૂમલી, જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
લાલુપ્રસાદ યાદવ
મમતા બેનર્જી
ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

ન્યાયાધીશના હુકમ પછી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
નેમિનાથ
મહાવીર સ્વામી
પાર્શ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

ગુણચંદ્રસૂરિ
આપેલ બંને
રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP