સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

ઉપરના તમામ હેતુઓ
નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઇશારાથી કરેલ નિવેદન
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના સ્થાપત્ય અંગે અયોગ્ય જોડકુ પસંદ કરો.

નવલખા મંદિર - ધૂમલી, જામનગર
હરીશ્વંદ્રની ચોરી - વડનગર, મહેસાણા
ધર્માદિત્ય મંદિર - પ્રાચી, જુનાગઢ
લકુલીશ મંદિર - પાવાગઢ, પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ?

ઠરાવો
એક પણ નહીં
નિયમો
પેટા નિયમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાંચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઇ દિશામાં હશે ?

પૂર્વ
ઉત્તર
દક્ષિણ
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP