સામાન્ય જ્ઞાન (GK)
સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ?

જસદણ
ભાવનગર
પોરબંદર
પાલનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી નવેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કર્તરિ વાકયરચના શોધો.

મહારાજે તરત ભાણું તૈયાર કરવું.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવતા હતા.
મહારાજે તરત ભાણું તૈયાર કરાવ્યું
મહારાજે તરત ભાણું તૈયાર કરતા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP