ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

કુરુક્ષેત્ર
ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ
દીપ નિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઉશનસ્' કોનું ઉપનામ છે ?

રતિલાલ રૂપાવાળા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP