ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

નવલરામ ત્રિવેદી
રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP