ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમે ઉકેલો ભેદ' નામનો કાવ્યસંગ્રહ કોણે આપ્યો છે ?

મોહનલાલ પટેલ
રમણિક સોમેશ્વર
રમણિક અરાલવાળા
મોહનલાલ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

દર્શક
મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP