ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ભારત છોડો આંદોલન દાંડીયાત્રા સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ ભારત છોડો આંદોલન દાંડીયાત્રા સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ? ધ્રોલ વ્યારા જામજોધપુર વઢવાણ ધ્રોલ વ્યારા જામજોધપુર વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1971 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ઉત્સવ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? મહાબલીપુરમ્ સોમનાથ સાંચીનો સ્તૂપ પેગોડા મહાબલીપુરમ્ સોમનાથ સાંચીનો સ્તૂપ પેગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP