ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

મૌલાના આઝાદ
લિયાકત અલી
ખાન અબ્દુલ ગફારખાન
સૈયદ અહમદ બરેલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

લોકસભા અને રાજ્યસભા
લોકસભા
રાજ્યસભા
બ્રિટિશ સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

વરાહમિહિર
સુશ્રુત
ચરક
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP