ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સરદાર પટેલ
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
વીર ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

કુમારસંભવ - કાલિદાસ
કથાસરિતસાગર - સોમદેવ
મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
હુમાયુનામા - હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

સુભાષચંદ્ર બોઝ
ગાંધીજી
ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

વૉરન હેસ્ટીંગ
વિલિયમ બેન્ટિક
કૉર્નવૉલીસ
વૅલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -1 તથા એનએચ -2
એનએચ -3
એનએચ -2
એનએચ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP