ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
વીર ભગતસિંહ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

બ્રહ્મગુપ્ત
ચરક અને સુશ્રુત
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

સાંચીનો સ્તંભ
લોહસ્તંભ
નંદનગઢનો સ્તંભ
સારનાથનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
મુંબઈ, ચેન્નઈ, કોલકાતા
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ
કોલકાતા, દિલ્હી, મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

બી.એસ.મીન્હાસ
દાદાભાઈ નવરોજી
એમ.એલ. દાંતવાલા
પી.ડી. ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP