ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ભાસ્કરાચાર્ય
વરાહમિહિર
સુશ્રુત
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.
1) રોબર્ટ ક્લાઈવ
2) વોરન હેસ્ટીંગ
3) વિલિયમ બેન્ટિગ
4) ચાર્લ્સ મેટકાલફે
A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક
C) પ્રથમ ગવર્નર જનરલ
D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા

1-C, 2-D, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ?

સ્કંદગુપ્ત
બ્રહ્મગુપ્ત
કુમારગુપ્ત પ્રથમ
પુરુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

રમ્યા વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
મુંડા વિદ્રોહ
સંથાલ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP