ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ફિરદૌસ અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? મદન મોહન માલવીય એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સરદાર પટેલ મદન મોહન માલવીય એની બેસન્ટ બાલ ગંગાધર તિલક સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? બેન્ટિક ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ. 1986થી ઈ.સ. 1976થી ઈ.સ.1996થી ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ઈ.સ. 1976થી ઈ.સ.1996થી ઈ.સ. 1966થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP