ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
વરાહમિહિર
ચરક
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

રાજરાજા પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ
નૃસિંહજર્મન પ્રથમ
ચંદેલ રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન ઐબક
મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ઘોરી
કુતુબુદ્દીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

વ્હુ ઈઝ દલિત
અનકવર્ડ ટુથ
વેઈટિંગ ફોર અ વિઝા
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

આખરી વાસ્તવિકતા
યોગ્ય કાર્ય
દુ:ખ અને તેની નાબુદી
મુક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP