ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોક રમત લોકમેળો લોક સંગીત લોક ધર્મ લોક રમત લોકમેળો લોક સંગીત લોક ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? એલ્યુમિનિયમ ટીન ગંધક પારો એલ્યુમિનિયમ ટીન ગંધક પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કલાઈવ વેલેસ્લી કોર્નવોલિસ કર્ઝન કલાઈવ વેલેસ્લી કોર્નવોલિસ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP