ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી... ? શકુંતલા વિમળા બ્રાહ્મી ભારાણી શકુંતલા વિમળા બ્રાહ્મી ભારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? સ્વામી વિવેકાનંદ જવાહરલાલ નેહરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ જવાહરલાલ નેહરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ચાર્શમેન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ચાર્શમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન બર્મા પર્શિયા એનાટોલીઆ ચીન બર્મા પર્શિયા એનાટોલીઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? અકબર જહાંગીર શાહજહાં કુતુબુદ્દીન ઐબક અકબર જહાંગીર શાહજહાં કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP