ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

ચરક
વરાહમિહિર
સુશ્રુત
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ચાર મિનાર : અક્બર
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

સુખદેવ
ખુદીરામ બોઝ
મદનલાલ ધિંગરા
બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

કવિ
ગણિતશાસ્ત્રી
વ્યાકરણશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP