ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

વરાહમિહિર
સુશ્રુત
ચરક
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

ફર્રુખશિયર
બહાદુરશાહ-પ્રથમ
મુહમ્મદ શાહ
જહાંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

રાજ્યસભા
બ્રિટિશ સંસદ
લોકસભા
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

એ.ઓ.હ્યુમ
બાળગંગાધર તિલક
દાદાભાઈ નવરોજી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

જૂનાગઢનું યુધ્ધ
ભૂચર મોરીનું યુધ્ધ
કચ્છનું યુધ્ધ
સુરતનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP