ભારતનો ઈતિહાસ (History of India)
ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ?

મહાભારતનો
રાજતરંગિણીનો
રામાયણનો
અથર્વવેદનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી સહજાનંદ
સ્વામી આનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

નૂતન પાષાણ યુગ
પ્રાચીન પાષાણ યુગ
લોહ યુગ
તામ્રકાસ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.
કૃતિ
1) મેઘદૂત
2) ગીત ગોવિંદ
3) પંચતંત્ર
4) હર્ષ ચરિત્ર
લેખકો
A) વિષ્ણુ શર્મા
B) બાણભટ્ટ
C) જયદેવ
D) કવિ કાલિદાસ

1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP