ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ?

અષ્ટાધ્યાયી
નિતીસારા
મનુસ્મૃતિ
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 2
આપેલ તમામ
ફક્ત 1
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-B, 2-A, 3-C, 4-D
1-A, 2-B, 3-D, 4-C
1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-C, 3-A, 4-B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ?

તાત્યા ટોપે
સંભાજી
છત્રપતિ શિવાજી
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

વીર સાવરકર
રાણા સરદારસિંહ
મેડમ ભીખાઈજી કામા
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP