ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ
ગાંધીજી
બાળ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

બી.એસ.મીન્હાસ
એમ.એલ. દાંતવાલા
દાદાભાઈ નવરોજી
પી.ડી. ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?

ધોળાવીરા
લોથલ
મોહેં-જો-દરો
ચન્હૂદરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક્રિપ્સ મિશન - 1940
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
બીજી ગોળમેજી પરિષદ - 1936
કેબિનેટ મિશન યોજના - 1944

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ લીટન
લોર્ડ રિપન
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP