ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

પાકિસ્તાન
બાંગ્લાદેશ
ચીન
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ
ચરક અને સુશ્રુત
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

એકાત્મની હયાતી
સ્યદવદા
કર્મ
પુનઃ જન્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP