ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? માઘ કાલિદાસ હરીસેના ભવભૂતી માઘ કાલિદાસ હરીસેના ભવભૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? પશ્ચિમ બંગાળ કેરળ દિલ્હી તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ દિલ્હી તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? અનુમૌર્યયુગ સાતવાહન બંશ મૌર્યયુગ ગુપ્તકાળ અનુમૌર્યયુગ સાતવાહન બંશ મૌર્યયુગ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP