ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને મથુરા
પુરુશાપુરા અને પાટલીપુત્ર
મથુરા અને સારનાથ
સરનાથ અને શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

નેલ્સન મંડેલા
સુભાષચંદ્ર બોઝ
દલાઈ લામા
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

શીખ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી -I
a) દેવેન્દ્રનાથ ટાગોર
b) જ્યોતિબા ફૂલે
c) દુર્ગારામ મહેતા
d) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી - II
i) માનવધર્મ સભા
ii) તત્વબોધિની સભા
iii) દેવ સમાજ
iv) સત્યશોધક સભા

a-iv, b-iii, c-ii, d-i
a-iii, b-ii, c-i, d-iv
a-ii, b-iv, c-i, d-iii
a-i, b-iii, c-iv, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-પુણે
મુંબઈ-થાણે
દિલ્હી-મુંબઈ
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP