ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી કબીર સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ નિઝામુદ્દીન ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કંકાવટી વેરની વસૂલાત સમરાંગણ કોઈનો લાડકવાયો કંકાવટી વેરની વસૂલાત સમરાંગણ કોઈનો લાડકવાયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D B A C D B A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP