ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

પુરુશાપુરા અને મથુરા
મથુરા અને સારનાથ
પુરુશાપુરા અને પાટલીપુત્ર
સરનાથ અને શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરઈ - પશ્ચિમ બંગાળ
બ્લુ - વલસાડ
ખુરજા – ઓડિશા
બ્લેક - આઝમગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP