ભારતનો ઈતિહાસ (History of India)
કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ?

મથુરા અને સારનાથ
સરનાથ અને શ્રીનગર
પુરુશાપુરા અને મથુરા
પુરુશાપુરા અને પાટલીપુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન ઐબક
કુતુબુદ્દીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ?

અશોક
બિંદુસાર
બિંબિસાર
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન પાર્ક
આગાખાન મહેલ
આપેલ પૈકી એક પણ નહીં
આલ્ફ્રેડ પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

25 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર
16 ઓકટોબર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP