ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વિક્રમ સારાભાઈ
વિજયાલક્ષ્મી પંડિત
વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

રાજ્યની જમીનમાં વાવણી પર
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP