ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? લન્ડન પેરિસ સિંગાપુર સાન ફ્રાન્સિસ્કો લન્ડન પેરિસ સિંગાપુર સાન ફ્રાન્સિસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા C A D B C A D B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? સુરત અમદાવાદ પુણે વારાણસી સુરત અમદાવાદ પુણે વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ જરથોસ્તી માસ શબ રોજ ચાંદ્રમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 2જી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ તુકારામ એકનાથ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP