ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? પ્રશ્ના છંદોગ્ય ઈશા કથા પ્રશ્ના છંદોગ્ય ઈશા કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ડેલહાઉસી ચેમ્સફર્ડ નિક્સન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિક્રમ સારાભાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિજયાલક્ષ્મી પંડિત વિક્રમ સારાભાઈ વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિજયાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 4, 2, 3 1, 3, 2, 4 1, 2, 3, 4 1, 3, 4, 2 1, 4, 2, 3 1, 3, 2, 4 1, 2, 3, 4 1, 3, 4, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તેલુગુ કન્નડ તામિલ મલયાલમ તેલુગુ કન્નડ તામિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP