ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે ? ઈશા પ્રશ્ના છંદોગ્ય કથા ઈશા પ્રશ્ના છંદોગ્ય કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ટોક્યો ઈસ્લામાબાદ ઢાકા કાબુલ ટોક્યો ઈસ્લામાબાદ ઢાકા કાબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1920 વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1912 વર્ષ 1920 વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. દલપતિ ગામુસ્તાહ ઘાટવાલી દેશપાંડે દલપતિ ગામુસ્તાહ ઘાટવાલી દેશપાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? મદ્રાસ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP