ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રાવજી પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ પન્નાલાલ પટેલ રાવજી પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મોહનલાલ પટેલ મણિલાલ પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગરમાં અમદાવાદમાં વડોદરામાં સુરતમાં ભાવનગરમાં અમદાવાદમાં વડોદરામાં સુરતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ચોટિયા ઉમરેઠ વાવોલ પંચાશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP