ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દગ્ધકૃષિ કવિ' કોને ગણવામાં આવે છે ? રમેશ પારેખ પન્નાલાલ પટેલ રાવજી પટેલ ઉમાશંકર જોશી રમેશ પારેખ પન્નાલાલ પટેલ રાવજી પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કલાપી બોટાદકર હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ કલાપી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ધાતુ પરાયણ વૈદિક નિઘંટુ દયાશ્રય સુમતિગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વિરાટનો હિંડોળો બાપાની પીંપર વીરની વિદાય બાપાનો કાગળ વિરાટનો હિંડોળો બાપાની પીંપર વીરની વિદાય બાપાનો કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ ઝવેરચંદ મેઘાણી કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગીરીશ કર્નાડ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ગીરીશ કર્નાડ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ એન્ટવ ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP