ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

મોહમ્મદ માંકડ
કૃષ્ણલાલ શ્રીધરાણી
પન્ના નાયક
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP