ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? હિમાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા હિમાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે ? સિંધુ રાવી બિયાસ ઘાઘર (સરસ્વતી) સિંધુ રાવી બિયાસ ઘાઘર (સરસ્વતી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? વિષ્ણુશર્મા પાણિની ચાણક્ય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણક્ય કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એ. ઓ. હ્યુમ એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી મહાત્મા ગાંધી એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP