ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? મેઘાલય મણિપુર હિમાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મણિપુર હિમાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ અવેસ્તા ત્રિપિટક જાતક આગમ અવેસ્તા ત્રિપિટક જાતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 4 1,2,3 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 1,2,3 અને 4 2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. ચંબલ નદીની ખીણ નર્મદા નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ નર્મદા નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ સતલજ નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP