ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી જમનલાલ બજાજ
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

એની બેસન્ટ
ડબલ્યુ. સી. બેનર્જી
મહાત્મા ગાંધી
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

તબીબી શાખાની યુનાની પદ્ધતિ
બાગાયત વિદ્યા
ગણિત શાસ્ત્ર
જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP