ભારતનો ઈતિહાસ (History of India)
બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ એલિગ્ન
લોર્ડ ચેમ્સફર્ડ
લોર્ડ હાર્ડિગ
લોર્ડ મિન્ટો દ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી.

ભગિની નિવેદિતા
રવીન્દ્રનાથ ટાગોર
ડી.કે.કર્વે
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

અશોક
ચંદ્રગુપ્ત -2
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP