ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? ચંદ્રગુપ્ત કૌટિલ્ય ધનનંદ બિંદુસાર ચંદ્રગુપ્ત કૌટિલ્ય ધનનંદ બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ડિસેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1945 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? મહેસુલ લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા મહેસુલ લશ્કર આપેલ તમામ કાયદો-વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP