ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? બિંદુસાર ચંદ્રગુપ્ત ધનનંદ કૌટિલ્ય બિંદુસાર ચંદ્રગુપ્ત ધનનંદ કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ધારવાડ સમય" કોને કહે છે ? ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ટર્શયરી યુગના અંત ભાગને જુરાસિક યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? મનુસ્મૃતિ નિતીસારા અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર મનુસ્મૃતિ નિતીસારા અષ્ટાધ્યાયી અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા બી.એસ.મીન્હાસ દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા બી.એસ.મીન્હાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1929 માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1931 માર્ચ 1929 માર્ચ 1930 માર્ચ 1932 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP