ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

નવેમ્બર, 1931
નવેમ્બર, 1932
ડિસેમ્બર, 1932
સપ્ટેમ્બર, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી આનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે.

દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી
પૂર્વ મૌર્યકાલીન શૈલી
મથુરા શૈલી
ગાંધાર શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP