ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ઘોરી
કુતુબુદ્દીન ઐબક
કુતુબુદ્દીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

રેગ્યુલેટિંગ એક્ટ, 1773
ચાર્ટર એક્ટ, 1813
ચાર્ટર એક્ટ, 1853
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP