ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ઘોરી
કુતુબુદ્દીન ઐબક
મહમૂદ ગઝનવીએ
કુતુબુદ્દીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

સોમેશ્વર બીજો
વિક્રમાદિત્ય પાંચમો
વિક્રમાદિત્ય છઠ્ઠો
તૈલપ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

પર્ણદત્તા
વીરસેન સબા
હરીશેના
ચક્રપલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ?

સિંધુની ખીમ
ગંગાની ખીણ
નર્મદાની ખીણ
બ્રહ્મપુત્રની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ-થાણે
મુંબઈ-પુણે
દિલ્હી-મુંબઈ
દિલ્હી-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP