ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેનેસો શું છે ? કર્મયુદ્ધ ધર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન કર્મયુદ્ધ ધર્મયુદ્ધ નવસર્જન આંદોલન નવજાગૃતિ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ? બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક રાજ નારાયણ બોઝ ગાંધીજી પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP