ભારતનો ઈતિહાસ (History of India)
સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ?

ચાંદી, સોનુ, ચાંદી
તાંબુ, ચાંદી, ચાંદી
તાંબુ, ચાંદી, સોના
સોનુ, કોપર, સીસું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ વેવેલ
લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

શાહજહાં
અકબર
બાબર
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP