ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના સોનુ, કોપર, સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ? ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્ ધી મરાઠા અને કેસરી ધી પ્યુપિલ અને સ્વરાજ ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ધર્મચક્રપ્રવર્તન તથાગત પરિનિર્વાણ મહાભિનિષ્ક્રમણ ધર્મચક્રપ્રવર્તન તથાગત પરિનિર્વાણ મહાભિનિષ્ક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? વિષ્ણુશર્મા ચાણક્ય પાણિની કાલિદાસ વિષ્ણુશર્મા ચાણક્ય પાણિની કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1950 1948 1949 1951 1950 1948 1949 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP